હવે ઈ- શ્રમ કાર્ડ ધારકોને દર મહિને હજારો રૂપિયાનો ફાયદો થશે, જુઓ સંપૂર્ણ માહિતી ઈ-શ્રમ કાર્ડ 2024

મહેનતુ લોકોને મદદ કરવા માટે સરકારે ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી છે જેના કારણે તેમના આર્થિક રીતે મદદ  મળી શકે. આ કાર્ડ દ્વારા સરકાર અસંગઠિત ક્ષેત્રના કામદારોના આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજના કામદારોના જીવનને સુરક્ષિત અને સ્થિર બનાવવામાં મદદ કરે છે બજેટ માં ઉજ્જવલા યોજનામાં હવેથી 300 રૂપિયા સબસીડી મળશે એલપીજી ગેસ … Read more